Gujarati News

Gujarati News

News of Tuesday, 9th November 2021

જૂનાગઢ રૂદેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે દિપાવલી પર્વની ઉજવણી કરતા પૂ. ઇન્દ્રભારતી બાપુ

જુનાગઢ ભવનાથ તળેટી રૂપાયતન રોડ સ્થિત શ્રી રૂદેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતેશ્રી પંચ દશનામ જુના અખાડા કાશીના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી મહંત પૂ. ઇન્દ્રભારતીજી મહારાજ ગુરૂશ્રી પ્રેમભારતીજી મહારાજ દ્વારા દિપાવલી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ઉપરોકત તસ્વીરમાં ફટાકડાની આતશબાજી કરતા પૂ. ઇન્દ્રભારતીબાપુ સાથે ગાયક ગમન સાંથલ અને સેવકો નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(10:35 am IST)