Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 9 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર: જામનગર  જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 9 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 40 એક્ટિવ કેસ છે, મૃત્યુઆંક 14  છે, અત્યાર સુધીમાં 1,11,915 સેમ્પલ લેવાયા છે 

(6:58 pm IST)