Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

જામનગરના કનસુમરા ના પાટીયા પાસે વીજ ધાંધિયા થી કંટાળી 300 ઉદ્યોગકારો દ્વારા લાલપુર બાયપાસ થી સમર્પણ બાયપાસ વચ્ચેનો રસ્તો ચકકાજામ

જામનગર ::: જામનગરના કનસુમરા ના પાટીયા પાસે વીજ ધાંધિયા થી કંટાળી 300 ઉદ્યોગકારો લાલપુર બાયપાસ થી સમર્પણ બાયપાસ વચ્ચેનો રસ્તો ચકકાજામ કરેલ હતો અંતે પોલીસ આવતા રસ્તો ખુલ્લો મુક્યો હતો

(તસવીર અહેવાલ મુકુંદ બદીયાણી- જામનગર)

(1:47 pm IST)