Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

જુનાગઢના પ.પૂ. સાધ્‍વીજી ભગવંત રવિન્‍દ્રપ્રભાશ્રીજી કાળધર્મ પામ્‍યા

જુનાગઢ : ગિરનાર મહાતિર્થના નેમિજીન ધર્મશાળામાં બિરાજમાન સિદ્ધિસુરી સમુદાય (બાપજી મહારાજના અને આચાર્ય ભગવંત રામચંદ્રસુરિશ્વરજી મ.સા.ના આગ્નાનુવર્તી પ.પૂ. સાધ્‍વીજી ભગવંત રવિન્‍દ્રપ્રભાશ્રીજી મ.સા. (ઉ.વ.૮૪) તા. ૭ના રોજ કાળધર્મ પામ્‍યા છે.

તેમની પાલખીયાત્રા ગઇકાલે નીકળી હતી. જેમાં મોટી સંખ્‍યામાં ભાવિકો જોડાયા હતાં.

(4:30 pm IST)