Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

જાફરાબાદના મધ દરિયે બોટ મારફત પહોંચી ગણેશજીનું વિસર્જન

અમરેલી તા. ૯: જાફરાબાદ શહેરના કેટલાક માછીમારો દ્વારા ગણેશજીનું વિસર્જન કરાયું હતું. જાફરાબાદના મધ દરિયે બોટ મારફત પહોંચી વિસર્જન કરાયું હતું. માછીમાર યુવાનો દરિયા વચ્ચે પહોંચી વિસર્જન કર્યું.

(5:05 pm IST)