Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

સાંસદને સાંત્વના પાઠવતા અમરેલીના પ્રભારી મંત્રી જાડેજા

સાંસદને સાંત્વના પાઠવતા અમરેલીના પ્રભારી મંત્રી જાડેજા

અમરેલીઃ સાંસદ નારણભાઇ કાછડિયાના ધર્મપત્ની મુકતાબેનનું તાજેતરમાં દુઃખદ અવસાન થતા અમરેલીના પ્રભારી મંત્રી અને અન્ન નાગરિક પુરવઠા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ અમરેલી ખાતે બેસણામાં હાજરી આપી કાછડીયા પરિવારને સાંત્વના પાઠવી શોક વ્યકત કર્યો હતો આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, પૂર્વ પ્રમુખ ડો. ભરત કાનાબાર અને ભાજપ પરિવારના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:58 pm IST)