Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

અમરેલીમાં શ્રી સરદાર પટેલ યુવક મંડળ દ્વારા ઉકાળાનું વિતરણ

અમરેલીઃ કેરીયર રોડ ઉપર આવેલ વિસ્તારોમાં શ્રી સરદાર પટેલ યુવક મંડળ દ્વારા ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે. રોજ સવારે ૭ થી ૮ દરમ્યાન દશ લીટર ઉકાળાનો લોકો લાભ લે છે. તે વેળાએ સરદાર પટેલ યુવક મંડળના સેવક સહિત આગેવાનો નજરે પડે છે (તસ્વીર-અહેવાલઃ અરવિંદ નિર્મળ-અમરેલી)

(1:14 pm IST)