Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

પોરબંદર સાંદિપનીમાં નવરાત્રી અનુષ્ઠાન

જુનાગઢ :   પોરબંદર સાંંદિપનીમાં નવરાત્રી અનુષ્ઠાન સાથે ગાંધી ચિંતનમાં વિવિધ પ્રવચનો યોજાઇ છે. આઠમા નોરતે પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝા, લેખક ગુણવંત શાહ સહિત મહાનુભાવો દ્વારા આરતી ઉતારવામાં આવી હતી તે તસ્વીર

(11:45 am IST)