Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

ભાવનગરમાં પ્રાકૃતિક ચિકિત્‍સાના હિમાયતી વિનુભાઇ ગાંધીના પુસ્‍તકનું વિમોચન

ભાવનગર તા.૮ : ગૌસેવા પર્યાવરણ જાળવણી તથા જળ સંરક્ષણ વિષયે અનન્‍ય યોગદાન આપનાર વિનુભાઇ ગાંધી લિખિત પુસ્‍તક અધાર્મિક - ધાર્મિકનું વિમોચન કરવામાં આવ્‍યુ હતુ.

નાગરીક બેંકના અધ્‍યક્ષ જીતુભાઇ ઉપાધ્‍યાય તથા આનંદવાટીકા ભગીની મંડળના અધ્‍યક્ષ જયોતિબહેન ગાંધીની ઉપસ્‍થિતિમાં પુસ્‍તક વિમોચન કાર્યક્રમ યોજાયો હતો.

(12:37 pm IST)