Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

શિવજી વિશે અયોગ્ય ઉચ્ચારણા કરતા આનંદ સાગરસ્વામી સામે જુનાગઢ પોલીસમાં સંતોની ફરિયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૮ :   શિવજી વિશે અયોગ્ય ઉચ્ચારણ કરતા સોખડા મંદિરના આનંદ સાગર સ્વામી સામે જુનાગઢ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. મહંતશ્રી ઇન્દ્રભારતી મહારાજ ગુરૃ પ્રેમભારતી મહારાજ, ગિરનાર મંડળ પ્રમુખ સહિત સંતોએ ફરિયાદ કરીને પગલા ભરવા માંગ કરી છે.

(1:33 pm IST)