Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

જામનગરમાં આજે કોરોના પોઝિટિવ ૮૩ કેસ : ૧૧૪ દર્દીઓને રજા અપાઈ

જામનગર :::જામનગરમાં આજે કોરોના પોઝિટિવ ૮૩ કેસ નોંધાયા છે જ્યારે ૧૧૪ દર્દીઓને રજા અપાઈ છે.

       જામનગર અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના પોઝિટિવ કેસ ના આંકડામાં ઉછાળો આવ્યો છે જેના કારણે લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

      અત્યાર સુધીમાં કોરોનાથી ૧૬ વ્યક્તિઓના મોત નિપજ્યા છે. દરરોજ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આરોગ્ય તંત્ર દ્વારા પણ દર્દીઓને તાબડતોડ સારવાર મળે તે માટે કામગીરી કરે છે.

(4:52 pm IST)