Gujarati News

Gujarati News

News of Sunday, 8th July 2018

સલાયાના સાત ખલાસીઓ ઈરાનની જેલમાંથી મુક્ત કરાયા

સલાયાના સાત ખલાસીઓને ઈરાનની જેલમાંથી મુકત કરવામા આવ્યા છે. સાતેય ખલાસીઓ 2015માં સલાયાથી હવાઈ માર્ગે દુબઈ ગયા હતા. તેઓ દુબઇથી ઈરાન બોટ મારફતે હતા. પરંતુ ઈરાનમાં સાતેય ખલાલીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રયાસ બાદ સાતેય ખલાસીઓ અઢી વર્ષ બાદ પોતાના પરિવારને મળશે.

--- 

(9:55 pm IST)