Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

મોરબીની સબ જેલમાં કોરોના નિયંત્રણ ભાગરૂપે કેદીઓને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ

મોરબી : કોરોના કહેર હજુ સમાપ્ત થયો નથી હજુ પણ કોરોના કેસો નોંધાઈ રહ્યા છે ત્યારે મોરબીની સબ જેલમાં કેદીઓને આયુર્વેદિક ઉકાળો વિતરણ કરાયો હતો
મોરબી સબ જેલના અધિક્ષક એલ વી પરમાર અને જનરલ સુબેદાર એ આર પટેલના માર્ગદર્શન હેઠળ કોરોના વાયરસ નિયંત્રણના ભાગરૂપે જેલના કેદીઓને ઉકાળો વિતરણ કરાયો હતો કેદીઓને આયુર્વેદિક ઉકાલાનું વિતરણ કર્યું હતું

(11:11 pm IST)