Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

જય બાલાજી... સાળંગપુર હનુમાનજી મંદિરે અન્નકૂટ દર્શન

રાજકોટ : આજે બળીયાદેવ એવા શ્રી હનુમાનજીની જન્મજયંતિ છે. આજના દિવસે સુપ્રસિદ્ધ એવા શ્રી સાળંગપુર હનુમાનજી મંદિરે હજારો ભાવિકો દર્શનનો લાભ લેતા હોય છે. પરંતુ આ વખતે લોકડાઉનના લીધે નીજ મંદિર બંધ રાખવામાં આવેલ છે. ઉકત તસ્વીર સાળંગપુર હનુમાનજીદાદાની આજની છે. દાદાના ભવ્યાતિભવ્ય અન્નકૂટ દર્શન નિહાળી શકાય છે.

(3:57 pm IST)