Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

આર્થિક તંગીના કારણે જૂનાગઢના વૃધ્‍ધનો આપઘાત

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૭ : જૂનાગઢના જોશીપરામાં રહેતા ૫૮ વર્ષીય મનસુખભાઇ ખીમજીભાઇ ડાભી નામના વૃધ્‍ધે આર્થિંક તંગીના કારણે દોરડા વડે ઇલેકટ્રીક પંખા સાથે લટકીને આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ હતી. 

(10:40 am IST)