Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

મોરબી એસીબી પીઆઇ એમ.બી.જાનીની રાજકોટ બદલીઃ પી.કે. લીલાની મોરબીમાં નિમણુંક

રાજકોટ તા ૭  : મોરબી એન્‍ટી કરપ્‍શન બ્‍યુરોમાં ફરજ બજાવતા પી.આઇ.ની રાજકોટ ગ્રામ્‍યમાં બદલી કરાઇ છે. મોરબી એસીબી પી.આઇ. એમ.બી. જાનીની બદલી રાજકોટ ગ્રામ્‍ય ખાતે કરવામાં આવી છે અને તેના સ્‍થાને પી.કે. લીલાને મોરબી એસીબી પી.આઇ. તરીકે નિમણુંક આપવામાં આવી છે.

(1:40 pm IST)