Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

માણાવદરના નાકરા ગામે ઠુંમર પરિવાર દ્વારા શાસ્ત્રી કૌશિકભાઇ ભટ્ટના વ્યાસાસને ભાગવત કથાઃ રમેશભાઇ ધડુકની ઉપસ્થિતી

જુનાગઢ જીલ્લાના માણાવદર તાલુકાના નાકરા ગામે રાણસીકીના યુવા કથાકાર શાસ્ત્રી કૌશિકભાઇ ભટ્ટના વ્યાસાસને ભુપેન્દ્રભાઇ ઠુંમર પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરાયુ હતુ. કાલે પોરબંદર ભાજપના સાંસદ રમેશભાઇ ધડુકે શ્રીમદ્દ ભાગવત કથાનુ રસપાન કર્યુ હતુ જે તસ્વીરમા નજરે પડે છે.(

(11:26 am IST)