Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

ભાવનગર જિલ્લાના પાલીતાણા કાલભૈરવ દાદાના મંદિર ના દર્શનાર્થે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

 ભાવનગર :પાલીતાણા ખાતે કાલભૈરવના પૌરાણિક મંદિર મા  આજ રોજ કાળીચૌદસ નિમિત્તે દર વર્ષની જેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીસાથે ડૉ. ભરત ભાઈ બોઘરા આજે હવન અને પૂજા અર્ચના કરી અને ગુજરાત સમૃદ્ધ બને એવી પ્રાર્થના કરી હતી.

(6:26 pm IST)