Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

ભાવનગરમાં ગ્રીનસીટી દ્વારા વૃક્ષારોપણ

ભાવનગરઃગ્રીન સીટી છેલ્લા ૧૦ વર્ષથી શહેરમાં વૃક્ષારોપણ કરી શહેરને હરીયાળું બનવવા માટે કાર્યરત છે. ગ્રીનસીટી સાથે સંકળાયેલા લોકો પોતાના બર્થડે પર ગ્રીનસીટી દ્વારા વૃક્ષારોપણ કરી રહ્યા છે ત્યારે મુંબઈમાં રહેતા અંજલીબેન ગાંધી દ્વારા જન્મદિવસ પર યર વૃક્ષારોપણ ક કરવામાં આવ્યું હતું.તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃવિપુલ હિરાણી)

(10:05 am IST)