Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

15મીથી જામનગરનું સુપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિર જાહેર જનતા માટે ખુલશે

જામનગર : જામનગરમાં આગામી તા 8થી ખુલવાનું હતું જે તા.8ના બદલે હવે આગામી તા.15થી સુપ્રસિદ્ધ બાલાહનુમાન મંદિર જાહેર જનતા માટે ખુલશે. તેમ બાલા હનુમાન મંદિરના ટ્રસ્ટી વિનુભાઈ તન્ના દ્વારા જણાવવામાં આવ્યું છે.

(10:45 pm IST)