Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

જામનગરના વસઇમાં ધો. ૯માં નાપાસ થતા હિતેન્‍દ્રસિંહ જાડેજાનો આપઘાત

જામનગર, તા. ૭ : જામનગરમાં ધો. ૯માં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કરતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ જામનગર તાલુકાના વસઇ ગામે રહેતા દિલીપસિંહ અજીતસિંહ જાડેજાએ પોલીસમાં જાહેર કરેલ છે કે તા. પ ના રોજ વસઇ ગામે આ કામેના મરણ જનાર હિતેન્‍દ્રસિંહ હરદેવસિંહ જાડેજા (ઉ.વ.૧૪) નામના બાળક જે ધો. ૯માં અભ્‍યાસ કરતો હોય જેનું રિઝલ્‍ટ નાપાસ આવતા તેમને લાગી  આવતા પોતાના ઘેર ગળેફાંસો ખાઇ લેતા મરણ ગયેલ છે.

(11:17 am IST)