Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

પોરબંદર સાંદીપનીમાં પૂ. ભાઇશ્રી દ્વારા દીપ પ્રજવલિત

જુનાગઢ : પોરબંદરમાં કોરોનારૂપી અંધકારને મિટાવવા અને આ લડાઇમાં આપણે બધા સાથે છીએ. એવા ઉત્સાહ, પ્રેમ, સમર્પણ અને પ્રાર્થનાના ભાવ સાંજે પૂજય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ સાંદીપનીમાં દીપ પ્રજવલિત કર્યા હતાં. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા -જુનાગઢ)

(12:52 pm IST)