Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

સાવરકુંડલા સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા ર લાખની સહાય

સાવરકુંડલાઃ સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા કોરોના સંકટમાં રાષ્ટ્રીય ધર્મ સમજીને 'મુખ્યમંત્રીના રાહતફંડ'માં રૂપિયા ર,૫૧,૦૦૦/- બે લાખ એકાવન હજાર પુરાનો ચેક સાવરકુંડલા મામલતદાર શ્રીને અર્પણ કરેલ. તે તસ્વીર.

(11:43 am IST)