Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

ધોરાજીઃરાજકોટના ટેકાના ભાવના કેન્દ્રનો વિરોધ

ધોરાજીઃ સરકાર દ્વારા તુવેર-ચણાનુ ઉત્પાદન વધારે થતા શહેર તથા ગ્રામય વિસ્તારના ખેડુતોને ટેકાના  ભાવે ખરીદી વેચાણ કેન્દ્ર આપિલ કરવાની માંગણી કરેલ પરંતુ આ કેન્દ્ર રાજકોટ ખાતે ચાલુ કરેલા ધોરાજી પંથકના ખેડૂતો  આગેવાનો સંઘના પ્રમુખ આર.સી ભુત નિતીનભાઇ જાગાણી, મીલા વોરા, કિરીટભાઇ રમપરીયા, રાજુભાઇ અવાણી વગેરેએ ધોરાજીના ડેપ્યુટી કલેકટરને આવેદન પત્રપાઠવી રાજકોટના વેચાણ કેન્દ્રનો વિરોધ કરેલ તત્રસંગની તસ્વીર

(11:27 am IST)