Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

જસદણ શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે શિવવિવાહની ઉજવણી

જસદણઃ ''રામેશ્વર મહાદેવના મંદિરે ઉજવાયો શિવ વિવાહ ઉત્સવ'' શ્રી રામેશ્વર મહાદેવના પાવન સાનિધ્યમાં આશરે પ૩ વર્ષથી પ્રતિવર્ષ શિવકથાનું આયોજન કરવામાં આવે છે જેમાં વ્યાસપિઠ પર બિરાજમાન ''શાસ્ત્રી શ્રી ધવલપ્રસાદ જોષી'' (M.A.B.ed) સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે આજરોજ શિવ વિવાહ ઉત્સવમાં ઘણા બધા ભાવિક ભકતોએ આ દિવ્ય પ્રસંગનો લાભ લીધો હતો.

(11:26 am IST)