Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

લાલપુરમાં સંતવાણી, શ્રોતાઓ રસતરબોળ

જામજોધપુરઃ લાલપુર ખાતે શ્રી પ્રગટેશ્વર મહાદેવ મંદિરે સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નિર્મલગીરી બાપુ ધુનડાના જેન્તીરામ બાપા, સવદાસભાઇ ગાગળીયા સહીતનાની ઉપસ્થિતિમાં બહોળી સંખ્યામાં ભાવીકો, શ્રોતાજનોએ સંતવાણીનો લાભ લીધો હતો. તે પ્રસંગની તસ્વીર.

(11:22 am IST)