Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

જામજોધપુરના શેઠવડાળા નજીક ખાનગી બસની હડફેટે બાઈકસવારનું મોત : મહિલાને ઈજા

જામજોધપુર :::: જામનગર જિલ્લાના જામજોધપુરના શેઠવડાળા નજીક ખાનગી બસની હડફેટે બાઈકસવારનું મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે અકસ્માતમાં બાઈકમાં  સાથે રહેલ મહિલાને પણ ઈજા થતા  સારવાર અર્થે હોસ્પીટલ ખસેડાઇ છે.

(2:40 pm IST)