Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

જામનગર ખીજડા મંદિરે ૧૦૮ પારાયણની પુર્ણાહુતિ

જામનગર : જામનગરના શ્રી ૫ નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતે ચાલી રહેલા શ્રી પ્રાણનાથજી પ્રાકટ્ય મહોત્સવ નિમિત્તે યોજાયેલ શ્રી તારતમ સાગરની ૧૦૮ પરાયણની શ્રી ૧૦૮ કૃષ્ણમણીજી મહારાજ અને અન્ય સંતો-મહંતોની ઉપસ્થિતમાં પૂર્ણાહુતિ કરાઈ હતી. (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસવીરા : કિંજલ કારસરીયા, જામનગર)

(12:50 pm IST)