Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા સાળંગપુરધામમાં દાદાના દર્શન કર્યા

 વાંકાનેર : બોટાદ જિલ્લા ના જગ વિખ્યાત એવા સાળંગપુરધામમાં આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તારીખ : ૪ / ૧૦ / ૨૧ને સોમવારના રોજ ગુજરાત રાજ્યના નવનિયુકત કેબિનેટ મંત્રી  કિરીટસિંહ રાણા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા ના દર્શનાથે પધારેલા હતા જ્યાં દાદા ના દર્શન કરી પરમ પૂજ્ય કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીજી તથા સ્વામી શ્રી ડી , કે, સ્વામીજી તથા સંતો ના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા.

(11:40 am IST)