Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

જામનગરમાં વાલસુર નેવી મથક દ્વારા સાયકલીંગ ઇવેન્ટ

જામનગર :.. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ભારતીય નૌસેના દ્વારા જામનગરમાં આજે વાલસુરા નેવી મથકથી સસોઇ ડેમ સુધી અને ત્યાંથી પરત જામનગર સુધીની ૭પ કી. મી. ની સાયકલીંગ ઇવેન્ટ યોજાઇ હતી. જેમાં વાલસુરાના ૧૦૦ નેવી કર્મચારીઓના પરિવારજનો તેમજ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી પણ જોડાયા હતાં. સાયકલીસ્ટોને સસોઇ ડેમ ખાતે વેલકમ કરવામાં આવ્યા હતાં. (તસ્વીર - અહેવાલ : મુકુંદ બદિયાણી-જામનગર)

(11:35 am IST)