Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

પોરબંદરમાં કોરાનાના વધુ ૬ કેસઃ સારવારમાં રહેલા પ દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી રજા અપાઇ

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર તા. ૬ : જિલ્લામાં કોરાના પોઝીટીવના વધુ ૬ કેસ આવ્યા છે જયારે સારવાર લેતા કોરાનાના પ દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છ.ે

કોરાનાના વધુ ૬ કેસ શહેરના નવા કુંભારવાડા તથા છાંયા તેમજ કુતિયાણા, ગરેજ અને સીમરમાંથી આવેલ કોરાનાના પ દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલમાંથી ઘેર મોકલી આપેલ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ પ૭પ દર્દી કોરાનાની સારવારમાં દરમીયાન સાજા થયેલ છે હાલ સિવિલ હોસ્પિટલમાં કોરાનાના ૧૮ દર્દી તેમજ કોવિડ કેર સેન્ટરમાં પ દર્દી છેે.ે હોમ આઇસોલેશનમાં ૧૦ દર્દીઓ છે.

(12:46 pm IST)