Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

સુરેન્દ્રનગરમાં સફાઇ કામદારોને પ્રમાણપત્રો વિતરણ

વઢવાણ : સુરેન્દ્રનગર ખાતે સફાઈ કામદારો અને તેના આશ્રિતો ને એન.એસ.એફ.ડી.સી ન્યુ દિલ્હી દ્વારા તાલીમ આપવામાં આવેલ હતી.તમામ તાલીમાથીઁઓ ને નગરપાલિકા ના ચીફ ઓફિસર શ્રી સંજયભાઈ પંડયાના હસ્તે પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.આ કાયક્રમમા ગુજરાત રાજય કમઁચારી સંદ્યના મયુરભાઈ પાટડીયા, ભરતસિંહ સિસોદીયા,જીવાભાઈ પરમાર,ભીખાભાઈ પાટડીયા,જનકભાઈ વાદ્યેલા સહીત મોટી સંખ્યામાં વાલ્મીકિ સમાજના લોકો ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર.(તસ્વીર : ફારૂક ચૌહાણ)

(11:35 am IST)