Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

જામનગર નરેન્દ્રમોદીના વિચાર મંચના હોદેદારો

જામનગર : મિશન ન્યુ ઇન્ડિયા નરેન્દ્ર મોદી વિચારમંચના પ્રદેશ પ્રમુખ જીગ્નેશભાઇ પટણી તથા પ્રદેશ મહામંત્રી સાગરભાઇ ફલીયા દ્વારા જામનગર શહેરના હોદેદારો નિમણુંક કરેલ છે. જેમાં જોષી કિશનભાઇ કાંતિભાઇ પ્રમુખ, માધાણી હિરેન કિશોરભાલ, રાઠોડ યુવરાજસિંહ વિક્રમસિંહ તથા જાડેજા સત્યજિતસિંહ પ્રદ્યુમનસિંહ ઉપપ્રમોખો, પરમાર સુભાષચન્દ્ર મોહનલાલ મહામંત્રી ચુડાસમા રવિ કાનજીભાઇ તથા પીપરીયા તુષાર રમેશભાઇ મંત્રી, કણઝારીયા દીપેશ ભનજીભાઇ કોસાધ્યક્ષ, ખેતીયાં વિવેક પરેશભાઇ કારોબારી અધ્યક્ષ તથા મારૂ મહેશભાઇ શામજીભાઇની કારોબારીમાં વરણી કરાઇ છે. તસ્વીર-પ્રમુખ ઉપપ્રમુખ અને મહામંત્રીની છે.

(9:45 am IST)