Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો : નવા 56 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 118 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 11 કેસ ,જૂનાગઢ તાલુકામાં 4 કેસ, કેશોદમાં 9 કેસ, મેંદરડામાં 7 કેસ, માંગરોળ અને વિસાવદરમાં 6-6 કેસ, માળીયા અને વંથલીમાં 4-4 કેસ, માણાવદરમાં 3 કેસ, ભેસાણમાં 2 કેસ નોંધાયા

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો છે ,આજે કોરોનાના નવા  56 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ  118 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 56 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 11 કેસ ,જૂનાગઢ તાલુકામાં 4 કેસ, કેશોદમાં 9 કેસ, મેંદરડામાં 7 કેસ, માંગરોળ અને વિસાવદરમાં 6-6 કેસ, માળીયા અને વંથલીમાં 4-4 કેસ, માણાવદરમાં 3 કેસ, ભેસાણમાં 2 કેસ નોંધાયા છે

 

(8:44 pm IST)