Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

જામનગર શહેરમાં કોરોના ધીમો પડ્યો : એક દર્દીનું મોત : નવા 20 પોઝિટિવ કેસ : વધુ 285 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના ધીમો પડ્યો છે  આજે એક દર્દીનું મોત થયું છે આજે  કોરોનાના નવા 20 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 285 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે  અત્યાર સુધીમાં કુલ 3,96.986 સેમ્પલ લેવાયા છે

(5:20 pm IST)