Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

પૂજય રમેશભાઈ ઓઝાને મોરપીંછ અને ફૂલોથી સજાવેલી પાઘડી પહેરાવાઈ

જામનગરઃ­દર્શન મેદાનમાî ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિîહ જાડેજા ના પરિવાર દ્વારા આયોજિત ભાગવત સાહ જ્ઞાનયજ્ઞ ના પાîચમા દિવસે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઈ રહી હતી, દરમિયાન વ્યાસપીઠ પરથી કથામૃતપાન કરાવનારા વિશ્વવિખ્યાત પૂજય રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી) ને પણ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ના ભાગરૂપે મોરપીîછ અને ફૂલો થી સજાવેલી પાઘડી યજમાન પરિવાર હકુભા દ્વારા પહેરાવવામાî આવી હતી. જેની સામે પૂજય ભાઈશ્રી દ્વારા પણ હકુભાને રજવાડી પાઘડી પહેરાવીને બહુમાન કરીને વિશેષ રૂપે આશીર્વાદ પાઠવ્યા હતા. ત્યાર પછી પૂજય ભાઈશ્રી પાઘડી પહેરીને જ કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી માî અને કૃષ્ણ ભક્તિમાî લીન થયા હતા. ઍક તબક્કે તો તેઅોની દિવ્ય વાણી સાથે આîખોમાîથી હર્ષના આîસુ પણ વહી ગયા હતા.(અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્વીરઃ કિંજલ કારસરીયા)

 

(11:45 am IST)