Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

દ્વારકાધીશ ભગવાનને ૪૮પ ગ્રામ સુવર્ણ-૧ર૦૦ ગ્રામ ચાંદીના આભુષણો અર્પણ

દ્વારકા, તા.,પઃ આજ રોજ ધન તેરસના શુભ અવસરે શ્રી દ્વારકાધીશજીને તેમના પરમ ભકત પરીવાર દ્વારા અંદાજે ૪૮પ ગ્રામ સુવર્ણ તેમજ ૧ર૦૦ ગ્રામ ચાંદીના આભુષણો અર્પણ કરવામાં આવેલ છે. જેમાં ટીપારો-૧, છડી-૧, મુગટ (શીરપેચ)-૧, ચાંદલા, હડપચી, નકવેશ્વર-૧ તેમજ ચાંદીનું છીબુ-૧ અર્પણ કર્યુ છે.

(4:00 pm IST)