Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

જામનગર શહેરમાં કોરોના ધીમો પડ્યો : નવા 25 પોઝિટિવ કેસ : વધુ 279 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના ધીમો પડ્યો છે  આજે કોરોનાના નવા 25 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 279 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે  અત્યાર સુધીમાં કુલ 3,95.590 સેમ્પલ લેવાયા છે

(6:14 pm IST)