Gujarati News

Gujarati News

News of Tuesday, 5th May 2020

અમરેલી-જીલ્લાના પરપ્રાંતિય મજૂરો માટે કોંગ્રેસ દ્વારા હેલ્પલાઇન

અમરેલી, તા. પ : અમરેલી જિલ્લાના તમામ તાલુકા મથક વિસ્તારમાં વસતા પરપ્રાંતિય (બીજા રાજયના) શ્રમિકો પોતાના વતનમાં જવાની ઇચ્છા ધરાવતા હોય તો તેવા શ્રમિકોએ જુના માર્કેટીંગ યાર્ડ ખાતે આવેલ અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલયે સંપર્ક કરવો. મોબાઇલ નં. ૯૯૭૮૯ ૬૬૬૦૭, ૯૪ર૮૭ ૯પરપ૪,  ૯૬૦૧૩ ૩૪૦૦૭

ઉપરોકત બાબતે માર્ગદર્શન અને મદતરૂપ થઇશું તેમ અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઇ સોસાની યાદીમાં જણાવાયું છે.

(11:48 am IST)