Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

ગીર સોમનાથમાં 53 લોકો અને અમરેલી પંથકમાં 51 લોકો પર દીપડાના હુમલા: 16 લોકોના મોત

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં દીપડાના માનવ હુમલાના કિસ્સામાં વધારો

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં દીપડાના માનવ હુમલાના કિસ્સામાં વધારો થયો છે. ગીર સોમનાથમાં 53 લોકો પર દીપડાએ હુમલા કર્યા. જે પૈકી 48 લોકોને ઇજા થઈ જ્યારે 5 લોકોના મોત થયા. ગીર સોમનાથ બાદ અમરેલીમાં 51 લોકો પર હુમલો કરાયો જેમાં 40 લોકો અસરગ્રસ્ત થયા જ્યારે 11 લોકોના મોત દીપડાના હુમલામાં થયા હતા

(2:02 pm IST)