Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

પાલીતાણામાં નાગરીકતા બિલ ના સમર્થનમાં રેલી વેપારીઓએ બંધ પાળ્યો

ભાવનગર :પાલીતાણામાં નાગરીકતા બિલ ના સમર્થનમાં રેલી વેપારીઓએ બંધ પાળ્યો હતો અને મોટા પ્રમાણમાં લોકો જોડાયા હતા અને સમર્થન આપ્યું હતું

(9:14 pm IST)