Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

જખૌમાં બે બોટોની જળસમાધિ : ૧૦ માછીમારોને બચાવી લેવાયા

ભુજ, તા. પ : જખૌ કોસ્ટગાર્ડે અને અન્ય બોટોએ જળસમાધિ લેતી બે અલગ અલગ બોટ માલિક (વલસાડ) અને પીલાની અલ અમીન (જખૌ)ના માછીમારોને બચાવી લેવામાં સફળતા મળી છે. યાંત્રિક ખામી અને અન્ય બોટ સાથે ટક્કરના કારણે જળસમાધિ લેતી બોટ માલિકના સાત માછીમારો અને પીલાની અલ અમીનના ૩ માછીમારોને સલામતી પૂર્વક બચાવીને કિનારે લઇ અવાયા હતા.

(11:09 am IST)