Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

જામજોધપુર - ધુનડાના પૂ. જેન્તિરામબાપા દ્વારા નવદંપતિને આશિર્વાદ

જુનાગઢ : ચુર, તા. જામખંભાળીયા સદ્ગુરૂ શ્રી જેન્તીરામ બાપા સત પુરમધામ આશ્રમ - ધુનડા દેહાણ સંતવાણીના આરાધક શ્રી પરસોત્તમપુરી (પુરીબાપુ)ના સુપુત્ર ચિ. દિલીપપુરીના ચિ. પુજા કુમારી સાથે એવં શ્રી પ્રવિણપુરી મોહનપુરી ગોસ્વામીના સુપુત્ર ચિ. જગદીશપુરીના ચિ. આરતીકુમારી સાથેના ઐકયોત્સવ પ્રસંગે શુભાશિષથી નવાજતા એવં પધારેલા સંતો - મહંતો, સંતવાણી આરાધકો, ભજનિકો, લોકકલાકારો, માનવંતા મહેમાનો સહ ઉપસ્થિત ગુરૂભકત હિતેશભાઇ શીલુ, ગુરૂભકત કમલેશભાઇ શીલુ નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

(11:39 am IST)