-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Friday, 5th January 2018
રાણાવાવ પાલિકામાં એનસીપીને બહુમતી અને રાજયમાં ભાજપની સરકારથી વિકાસ કામો થતા નથીઃ કાંધલ જાડેજા દ્વારા કલેકટરને રજૂઆત
પોરબંદર તા.૫: રાણાવાવ નગરપાલિકા કચેરીમાં એનસીપીને બહુમતી હોય અને રાજયમાં ભાજપ સરકાર હોય વિકાસ કામો થતા નથી. તેવી રજૂઆત ધારાસભ્ય કાંધલ જાડેજાએ કલેકટરને કરી હતી.
રાણાવાવ પાલિકામાં ચીફ ઓફિસરની કાયમી નિમણુક કરવામાં આવતી નથી.
લાઇટ પાણી અને સફાઇના પ્રશ્નો વધતા જાય છે તેમ ધારાસભ્ય કાંધલ જાડેજાએ રજૂઆતમાં જણાવેલ છે.
(3:37 pm IST)