Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

પોરબંદરમાં રૂપ ચર્તુદશીએ પૂ. ભાઇશ્રી દ્વારા પૂજન

જુનાગઢ : પોરબંદર સાન્દીપની શ્રી હરિ મંદિર ખાતે રૂપચર્તુદશીના રોજ પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝા દ્વારા રામદૂત હનુમાનજીનું ષોડશોપચાર પુજન-  અર્ચન કરાયુ હતું તેમજ ભગવાન ભૈરવજીની યજ્ઞ સાથે પૂજા કરવામાં આવી હતી. જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા -જુનાગઢ)

(12:44 pm IST)