Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

જસદણ યાર્ડના પૂર્વ ચેરમેન હરીઆતા સાવલીયાને શ્રધ્ધાંજલી અર્પણ-સંતવાણી કાર્યક્રમ

 આટકોટ : જસદણ માર્કેટ યાર્ડના પુર્વ ચેરમેન હરીઆતા સાવલીયાના ગામ જીવાપર ખાતે હરીઆતાને શ્રદ્ઘાજંલી આપવા સંતવાણી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો આગેવાનો તેમજ આજુબાજુ ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સંતવાણીના કાર્યક્રમમાં મોટી ખીલોરીના લોક સાહિત્યકાર મનસુખભાઈ વસોયા.વિપુલ પટેલ,સેજલબેન ગોસ્વામી તેમજ અન્ય કલાકારો ઉપસ્થિત રહયા હતા. (તસ્વીર-અહેવાલ : વિજય વસાણી-આટકોટ)

(11:22 am IST)