Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

ગોંડલમાં પૂ. મહંત સ્વામી મહારાજની અધ્યક્ષતામાં દિપાવલી પર્વની ઉજવણી : અન્નકોટ દર્શન - રોશનીનો ઝગમગાટ

 ગોંડલ : દિપોત્સવી તહેવાર અનુસંધાને સુપ્રસિધ્ધ અક્ષર મંદિર ખાતે પૂ. મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં અન્નકોટ અને દિવાળી ઉત્સવની ઉજવણી રૂપે અક્ષર મંદિર રોશનીથી ઝગમગી ઉઠયું હતું. ચોપડા પૂજન તથા અન્નકોટ દર્શનનો હરીભકતો લાભ લઇ શકશે. દિપોત્સવીના તહેવારમાં ભાવિકો સોશ્યલ ડિસ્ટન્સ સાથે પૂજન - અર્ચન - દર્શનનો લાભ લઇ રહ્યા છે. (તસ્વીર  - અહેવાલ : ભાવેશ ભોજાણી, અશોક જોશી - ગોંડલ)

(11:22 am IST)