Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

ધનતેરસે દ્વારકાધીશજીના પરમ ભક્ત કલુભા જાડેજાએ ચાંદીનો શ્રીજીને શૃંગાર કર્યો અર્પણ

શ્રીજીને ચાંદીના 1 તીલક 3 ચીબુક તથા 1 નથ અર્પણ કરાયા

( દીપેશ સામાણી દ્વારા ) દ્વારકા  ધનતેરસના પવિત્ર દિવસે શ્રી દ્વારકાધીશજીના પરમ ભક્ત કલુભા જીવુભા જાડેજા ( મુ. ભાતેલ હાલ અમદાવાદ )ના પરિવાર દ્વારા શ્રીજી ને 1 તીલક  3 ચીબુક તથા 1 નથ અર્પણ કરવામાં આવ્યા.હતા જેનો વન અંદાજે 16 ગ્રામ હતો

(7:17 pm IST)