Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

જોડિયાના ભાદરા સ્વામિનારાયણ મંદિરના દર્શને રાઘવજીભાઇ પટેલ

ગુજરાત રાજયના મંત્રી બન્યા બાદ આજે ૭૭ વિધાનસભા જામનગર (ગ્રામ્ય) ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ અધ્યક્ષમાં જન આશીર્વાદ યાત્રા શરૂ કરતા પહેલા ભાદરા ખાતે સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા, ભાદરા પાટીએ વહેલી સવારે આશીર્વાદ લઇ જન આશિર્વાદ યાત્રા નીકળી હતી. લોકોએ સન્માન દ્વારા રાઘવજીભાઇ પટેલનું સન્માન કરવામાં આવ્યુ હતુ. યાત્રા દરમિયાન પાયાના કાર્યકર્તાઓ, હોદેદારોનું અભિવાદન કરાયું હતું.(સંજય ડાંગરઃ ધ્રોલ)

(1:20 pm IST)