Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

થાનગઢથી તરણેતર મેળામાં જવા માટે બાયપાસમાં કીચડના થર...

તરણેતર મેળા માટે ગુજરાત સરકાર ના તંત્ર દ્વારા એક માસ અગાઉથી કામગીરી હાથ ધરી હતી અને સતા પણ બાયપાસ રોડમાં કોઈ કામ કર્યા વગર ચાલું કરેલ હતો મેળામાં વાહનો અને માણસો લાખોની સંખ્યામાં આવતા હોય છે ...છતાં આ બાબતે તંત્રની ભરપુર બેદરકારી સામે આવી છે અનેક વાહન ચાલકો ના વાહનો સ્લીપ અને કાદવમાં ખુંચી જવા પામ્યા હતાં અને થાનગઢ સુધી ટ્રાફિક જામ થયો હતો રાત્રે ના સમય મા હજી અકસ્માત વધારે થવાની ભિતી સેવાય રહી છે..મેળામાં આવતા સહેલાણીઓ આ બાયપાસ રોડ ના કારણે હેરાન પરેશાન થઈ ગયા હતા અને તંત્ર ઉપર રોષ ઠાલવતા હતા સરકારી બસો ના ટાઈમ ટેબલ મા પણ ફેરફાર ટ્રાફિકના કારણે થયેલ હતો. મેળામાં આવતા લોકો ની રંગત આ કાદવ કીચડ યુકત બાયપાસના કારણે બગડી હતી.(તસ્વીરઃ ફઝલ ચૌહાણ.વઢવાણ)

(1:12 pm IST)